Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

હજજયાત્રીઓની સબસીડી બંધ કરવાના નિર્ણંયથી અરવલ્લીના મુસ્લિમોમાં નારાજગી

દરિયાઈ માર્ગે હજ મોકલવાની યોજના અંગે પણ શંકા વ્યક્ત કરી

અરવલ્લી :કેન્દ્ર સરકાર દ્વારા  હજયાત્રીઓને અપાતી સબસીડી બંધ કરવાનો નિર્ણંય કરાયો છે ત્યારે સરકારના આ નિર્ણયથી અરવલ્લીના મુસ્લિમોમાં નારાજગી જોવાઈ છે અરવલ્લીના મુસ્લિમોએ સરકારના આ નિર્ણયને અયોગ્ય ગણાવ્યો છે બીજીતરફ  સરકારે હજયાત્રીઓને દરિયાઈ માર્ગે હજ મોકલવાની યોજના ઘડી છે ત્યારે મુસ્લિમો આ યોજનાને પણ શંકાની નજરથી જોઈ રહ્યા છે. તેમનું કહેવું છે કે યોજના ક્યારે શરૂ થશે તે અંગે કોઈ જ ખુલાશો બહાર આવ્યો નથી

(7:41 pm IST)