Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

યુપીએ ઉતરાખંડના પૂર્વ સીએમ એન.ડી. તિવારીના ૩૯ વર્ષના પુત્ર રોહિતનુ નિધન

ઉતરપ્રદેશ અને ઉતરાખંડના દિવંગત મુખ્યમંત્રી નારાયણદત તિવારીના પુત્ર રોહિત શેખર(૩૯)નુ મંગળવારના દિલ્હીમા નિધન થઇ ગયુ.  દક્ષિણ દિલ્હીના ડીએસપી વિજયકુમારએ જણાવ્યું કે રોહિતને મૃત અવસ્થામાં મેકસ સાકેત હોસ્પિટલમા લાવવામા આવેલ.

(12:06 am IST)