Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

માઓવાદી હોવાના કારણ જેલમાં બંધ આઇઆઇટી ડ્રોપ આઉટએ પાસ કરી લેકચરશીપની પરીક્ષા

પશ્ચિમ બંગાળની જેલમાં બંધ માઓવાદી નેતા અર્નબ દમ એ સ્ટેટ એલિજિબિલીટી ટેસ્ટ (એસઇટી) પાસ કરી લીધી છે. જે રાજયની કોલેજોમાં ભણાવવાની નોકરી માટે યોગ્યતા આપે છે. અર્નબએ ૧૯૯૮  મા  આઇઆઇટી ખડગપુરથી પોતાનો અભ્યાસ છોડી દીધેલ. તે જેલમાં રહી  આ પરીક્ષા પાસ કરનારા રાજયના પહેલા વ્યકિત બન્યા છે.

(10:53 pm IST)