Gujarati News

Gujarati News

News of Sunday, 16th February 2020

શાહીનબાગની પ્રદર્શનકારી મહિલાઓ બોલી અમિત શાહએ આપ્યું આમંત્રણઃ કાલે મળવા જશું

        સીએએ વિરૃદ્ધ પ્રદર્શન કરી રહેલી દિલ્લીના શાહીનબાગની પ્રદર્શનકારી મહિલાઓએ કહ્યું કે ગૃહમંત્રી અમિત શાહએ આમંત્રણ આપ્યું છે આવામા તે રવિવારના ગૃહમંત્રી અમિત શાહને મળવા જશે.

         પ્રદર્શનકારી મહિલાઓએ કહ્યું અમિત શાહએ પુરા દેશને નાગરિકતા સંશોધન અધિનિયમ સબંધીત મુદા પર ચર્ચાકરવા માટે આમંત્રિત કર્યા છે.  આ માટે અમે રવિવારે બપોરે બે વાગ્યે એમને મળવા જશુ. કોઇ પ્રતિનિધિમંડળ નથી જઇ રહ્યું જેને પણ સીએએને લઇ કોઇ સમસ્યા છે તે જશે.

(12:00 am IST)