Gujarati News

Gujarati News

News of Sunday, 16th February 2020

કોંગ્રેસનો પી.એમ. મોદીને સવાલઃ ૧૧ર કરોડ મોબાઇલ ગ્રાહકોના ખીસ્સામાંથી વસુલવા સંયોગ છે કે પ્રયોગ

        કોંગ્રેસ નેતા  રણદીપ સુરજેવાલાએ કહ્યું કે મોદીજી ૧૧ર કરોડ મોબાઇલ ગ્રાહકોના ખીસ્સા માંથી  ૧,૬૦,૦૦૦ કરોડ રુપિયા વસુલવા સંયોગ છે કે પ્રયોગ. દેશના લોકો આ જાણવા માગે છે.

         કરે કોઇ અને ભરે કોઇ એજીઆર ટેલિકોમ કંપનીઓએ જમા નહી કરાવી અને વસુલીની છૂટ આમ આદમી પાસેથી. મોદી છે તો આ પણ મુમકિન છે.

(2:01 pm IST)