Gujarati News

Gujarati News

News of Sunday, 16th February 2020

કોરોના વાઇરસ : ભારતના આગ્રામાં વિદેશી ટુરિસ્ટોની સંખ્યામાં ઘટાડો : તાજમહેલ જોવા આવતા યુરોપ અને અમેરિકાના લોકો ઘટ્યા : સમગ્ર એશિયામાંથી આવતા પણ ચાઇનીસ જેવા લાગતા પ્રવાસીઓ પ્રત્યે સ્થાનિક નાગરિકોમાં ભયનો માહોલ

આગ્રા : કોરોના વાઈરસએ ભારતના ટુરિઝમ ઉદ્યોગ ઉપર માઠી અસર કરી છે.જે મુજબ ભારતના આગ્રામાં આવેલા તાજમહેલ જોવા આવતા વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. યુરોપ અને અમેરિકાના લોકો ઘટ્યા છે ઉપરાંત  સમગ્ર એશિયામાંથી આવતા પણ ચાઇનીસ જેવા લાગતા પ્રવાસીઓ પ્રત્યે સ્થાનિક નાગરિકોમાં ભયનો માહોલ જોવા મળે છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(1:28 pm IST)