Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

ઈટલીમાં ભયાનક વાવાઝોડાના કારણે પુલ ધરાશાયી: 30 લોકોના મોત:પુલનું 2016માં પુનનિર્માણ થયું હતું

નોર્થ ઇટલીના શહેર જેનોઓમાં ભારે વરસાદ અને વાવાઝોડાંના લીધે મંગળવારે સવારે 11 વાગ્યે એ10 ટોલ બ્રિજનો 200 મીટરનો હિસ્સો તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં 30 લોકોના મોત થયા છે. જ્યારે બે ઘાયલોને બહાર કઢાયા છે

  ઘટનાને લઈ મૃત્યુઆંક વધી શકે છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર પુલ 1960માં બન્યો હતો, તેમજ 2016માં તેનું પુનઃનિર્માણ થયુ હતુ.

(2:06 pm IST)