Gujarati News

Gujarati News

News of Wednesday, 15th March 2023

ઈડીએ ચર્ચ ઓફ નોર્થ ઈન્ડિયાના ૧૪ સ્થળો પર દરોડા ચાલુ રાખ્યા

નવી દિલ્હી : નાણાકીય અયોગ્યતાના કેસમાં ઈડીએ ચર્ચ ઓફ નોર્થ ઈન્ડિયાના ૧૪ સ્થળો પર દરોડા ચાલુ રાખ્યા છે,  સીએનઆઈના જબલપુર પંથકના બિશપ પીસી સિંઘ સામે નોંધાયેલા છેતરપિંડીનો કેસ સંબંધિત દરોડા છે. શહેરના સદર વિસ્તારમાં પ્રોટેસ્ટન્ટ સંપ્રદાયના CNI ઓફિસની તલાસી

(11:26 pm IST)