Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

પગારથી જોડાયેલી માંગો પુરી ન થવાથી એર ઇન્‍ડિયાના ૧ર૦ પાયલોટએ આપ્‍યા રાજીનામા

એર ઇન્‍ડિયાના ૧ર૦ પાયલોટોએ પગાર અને પ્રમોશનથી જોડાયેલી પોતાની માંગો ન સાંભળવાને લઇ રાજીનામા આપી દીધા છે.

કંપનીના પ્રવકતાનું કહેવું છે કે આનાથી પરિચાલન પર અસર નહી પડે. આવું  સરકાર દ્વારા રૂ. ૬૦૦૦૦ ના કર્જમા ફસાયેલ સરકારી વિમાની કંપનીની ભાગીદારી વેંચવાની પ્રક્રિયા શરૂ કરવાના ફેસલા પછી થયું છે.

એર ઇન્‍ડિયા પાસે ર૦૦૦ પાયલોટો છે.

(11:31 pm IST)