Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

અમરનાથ યાત્રાની સુખદ અનુભૂતિ

અમરનાથ યાત્રા ચાલુ છે ત્યારે વરસાદને કારણે આ યાત્રા દરમ્યાન થોડા દિવસ પૂર્વે વિધ્ન આવ્યુ હતુ પણ હવે હવામાન સુધરતા યાત્રી પહાડો વચ્ચે ફરીથી થયા હતા. બરફથી છવાયેલા પહાડો વચ્ચે ખરચર પર સવાર યાત્રીઓ આગામી વધી રહ્યા છે. યાત્રીકોનો ઉત્સાહ અનેરો છે.

(12:33 pm IST)