Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

પહેલા નિકાહ થશે, પછી વિચારશું કે પુત્ર થશે કે પુત્રીઃ એનસીપીને સમર્થન પર ઓવૈસીની ટિપ્‍પણી

        એઆઇએમઆઇએમ પ્રમુખ અસદુદીન ઓવૈસીએ મહારાષ્‍ટ્રમાં એનસીપીના મુખ્‍યમંત્રી બનવાની સ્‍થિતિમાં એમની પાર્ટીની રૂખને લઇ પુછેલા સવાર કહ્યું છે કે પહેલા નિકાહ થશે એ પછી વિચારશે કે પુત્ર થશે કે પુત્રી.

        એમણે કહ્યું હજુ તો નિકાહ જ નથી થયા આ બધી રમત રમાઇ રહી છે મહારાષ્‍ટ્રમાં એઆઇએમઆઇએમએ એક વિભાનસભા સીટ જીતી હતી.

(12:00 am IST)