Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

હાર-જીતની પરવા કર્યા વિના કામ કરવું જોઇએ : નાના કાર્યકર્તાઓના કારણે સફળતા મળી : નરેન્દ્રભાઇ

''મારૂ બુથ સૌથી મજબુત'' કાર્યક્રમ અંતર્ગત બુથ લેવલના કાર્યકર્તાઓને સંબોધતા વડાપ્રધાન

નવી દિલ્હી, તા. ૧૩ :  મારૂ બુથ સૌથી મજબૂત કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઇએ પાંચ લોકસભા બેઠકના બુથ લેવલના કાર્યકર્તાઓ સાથે ''નમો એપ'' દ્વારા સંબોધન કર્યુ હતું.

તેમણે કાર્યકર્તાઓને જણાવેલ કે હાર-જીતની પરવા કર્યા વિના કામ કરવા જણાવા દરેક ક્ષેત્રમાં લોકોએ ભાજપને સ્વીકાર્યુ. ''અજય ભારત-અટલ ભારત'' થી પ્રેરણા મળી. નાના કાર્યકર્તાઓના કારણે સફળતા મળી છે. બુલંદી તરફ દેશની યાત્રા ચાલુ રહેશે. સૌનો સાથ, સૌનો વિકાસથી જ દેશનો વિકાસ સંભવ હોવાનું ઉમેર્યુ હતું.

(4:04 pm IST)