-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
News of Thursday, 12th December 2019
નાગરિકતા સંશોધન બિલને રાષ્ટ્રપતિની મંજૂરી : વિધેયક બન્યો કાયદો
લોકસભા અને રાજ્યસભામાં બિલ પાસ થયા બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બિલને મંજૂરી આપી દીધી
નવી દિલ્હી : નાગરિકતા સંશોધન બિલ-2019 રાજ્યસભામાં પાસ થયો હતો આ અગાઉ આ વિધેયક લોકસભામાં પણ પાસ કરાયો હતો બાદમાં આજે રાત્રે રાષ્ટ્રપતિએ તેને મંજૂરી આપી દેતા હવે અબીલ કાયદામાં પરિવર્તિત થયું છે
રાજ્યસભામાં આ બિલના સમર્થનમાં 125 મત પડયા હતા જયારે વિરોધમાં 105 વોટ પડ્યા હતા આ પહેલા બિલને સિલેક્ટ કમિટી પાસે મોકલવાના પ્રસ્તાવને નામંજૂર કરી દેવાયો હતો
આ કાનૂન બાદ દેશના અલગ અલગ હિસ્સામાં ગેરકાયદે રહેતા અપ્રવાસીઓ માટે પોતાના નિવાસનો કોઈ પ્રમાણપત્ર નહિ હોવા છતાં નાગરિકતા હાંસલ કરવું સરળ બનશે
(12:35 am IST)