Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

કોરોનાની ભયંકરતાઃ દિલ્લીમાં કોરોનાનો કહેર જારીઃ ૨૪ કલાકમાં ૪૦૬ નવા કેસ નોંધાયાઃ ૧૩ લોકોના મોત

નવી દિલ્લીઃ દિલ્લીમાં કોરોના વાયરસનો કહેર જારી છે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૪૦૬ નવા કેસ નોંધાયા અને ૧૩ લોકોના મોત થયા દિલ્લીમાં કુલ દર્દીઓની સંખ્યા ૭૬૩૯ થઇ ગઇ અત્યાર સુધીમા ૮૬ લોકોના કોરોના વાયરસથી મોત થઇ ચૂકયા છે.

(11:23 pm IST)