Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

કોરોના મહાસંગ્રામઃ કોરોના વાયરસ કેસોની સંખ્યા પંજાબમાં ૧૯૧૪ થઇ ગઇ

કોરોના વાયરસ કેસોની કુલ સંખ્યા પંજાબમાં ૧૯૧૪ થઇ ગઇ છે. આજે ૩૭ પોઝીટીવ કેસ નોંધાયા છે સંક્રમણના કારણ સક્રિય કેસો અને મૃત્યુની સંખ્યા ક્રમશઃ ૧૭૧૧ અને  ૩૨ છે.

(11:02 pm IST)