Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

કોરોનાના સંકટ કાળ વચ્ચે બીજેપી સાંસદનું વિવાદિત નિવેદનઃ તબલીગી જમાતને બતાવી આતંકી

બિહારમાં કોરોના સંક્રમણને લઇ રાજકારણ જારી છે. વચ્ચે મુજફરપુરના બીજેપી સાંસદ અજય નિષાદએ વિવાદિત નિવેદન આપ્યું છે. એમણે તબલીગી જમાતમાં આતંકવાદિઓ પણ હોવાની વાત કહી છે. સાથેજ એમણે પણ કહ્યું કે મદરેસામાં પંકચર બનાવવવા શિક્ષા આપવામાં આવે છે.

(10:48 pm IST)