Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

૨૧ હિન્દુ ઘરો સળગાવ્યા : બાળકોને જીવતા જલાવ્યા

પાકિસ્તાનમાં સિંધની સરહદ પાસે થરપારકર વિસ્તારમાં હિન્દુઓના ૨૧ મકાનો સળગાવી દેવાયા છે : બાળકો સહિત કેટલાક લોકોને જીવતા સળગાવ્યા છે : ઘણાની સ્થિતિ ગંભીર છે.

(11:38 am IST)