Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

વસ્તી સરખી છે પણ કોરોના આતંકમાં મોટો તફાવત જોવા મળે છે

૧૯ માર્ચે સિંગાપોરમાં ૩૪૫ કોરોના પોઝીટીવ કેસ હતા : અમદાવાદમાં માત્ર ૩ કેસ હતા : હજુ શરૂ જ થયેલ : બંનેની જનસંખ્યા સરખી છે : અમદાવાદમાં આજે ૬૦૮૬ ઉપર કેસો છે અને સિંગાપોરમાં ૨૩૮૨૨એ કોરોના આંક પહોંચ્યો છે : જો કે સિંગાપોરમાં અત્યાર સુધીમાં માત્ર ૨૧ મોત થયા છે જયારે અમદાવાદમાં આ આંક ૪૦૦ને વટી ગયો છે

(11:38 am IST)