Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

લોકડાઉનઃ દિલ્લી સરકાર નિર્માણ શ્રમિકોને આપશે ૫૦૦૦ રૂપિયાની નાણાકીય સહાયતા

નવી દિલ્લીઃ દિલ્લી સરકારએ લોકડાઉનની વધેલી અવધિને લઇ નિર્માણ શ્રમિકોને ૫૦૦૦ રૂપિયાની વધારાની નાણાકિય સહાયતા આપવાનો નિર્ણય કર્યો છે. શ્રમિકોની નોંધણી માટે એક ઓનલાઇન પોર્ટલ પણ શરૂ કરવામા આવે.

દિલ્લી સરકારના શ્રમમંત્રી ગોપાલક્ષયની અધ્‍યક્ષતામાં નિર્માણ શ્રમિક બોર્ડની બેઠકમાં આ નિર્ણય કરવામા આવ્‍યો બોર્ડની સાથે લગભગ ૪૦,૦૦૦ નિર્માણ શ્રમિક નોંધાયેલા છે.

(12:00 am IST)