Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

વિશેષ ટ્રેનો દ્વારા પ લાખથી વધારે લોકોને એમના રાજયોમાં પહોંચાડવામાં આવ્‍યા છેઃ ગૃહ મંત્રાલયના સંયુકત સચિવ પુણ્‍ય સલીલા શ્રીવાસ્‍તવ

ગૃહ મંત્રાલયની સંયુકત સચિવ પુણ્‍ય સલીલા શ્રીવાસ્‍તવએ બતાવ્‍યું પ્રવાસી શ્રમિકો માટે ચલાવવામાં આવેલ વિશેષ ટ્રેનો મારફત પાંચ લાખથી વધારે લોકોને એમના રાજયોમાં પહોંચાડવામાં આવ્‍યા છે. અત્‍યાર સુધી ૪૬૮ વિશેષ ટ્રેનો ચાલી છે.

પુણ્‍ય સલીલા શ્રીવાસ્‍તવએ કહ્યું ગૃહ મંત્રાલયએ રાજય સરકારને અનુરોધ કર્યો છે કે કોઇ પણ હાલતમાં પ્રવાસી શ્રમિક સડક અને રેલવે પાટાનો સહારો ન લે.

(12:00 am IST)