Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

૧પ મે ના બદ્રીનાથ મંદિરના કપાટ ખુલવાના સમયે પુજારી સહિત ફકત ર૭ લોકોને અનુમતિ

કોરોના સંકટ વચ્‍ચે જોશીમઠના ઉપ-મંડલ મેજીસ્‍ટ્રેટ અનિલ ચન્‍યાલયે બતાવ્‍યું કે ૧પ મે ના જયારે બદ્રીનાથ મંદિરના કપાટ ખુલશે ત્‍યારે પુજારી સહિત કુલ ર૭ લોકોને પૂજા કરવાની અનુમતિ આપવામાં આવશે. શ્રધ્‍ધાળુઓને પૂજાની ઇજાજત નહીં મળે.

(12:00 am IST)