Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

રેલ્‍વે હવે પ્રતિદિન ૧૦૦ ‘શ્રમિક વિશેષ' રેલગાડીઓ ચલાવશેઃ કેન્‍દ્ર સરકારની ઘોષણા

નવી દિલ્લીઃ કેન્‍દ્ર એ કહ્યુ કે રેલવે પ્રવાસી શ્રમિકોને ઝડપથી એમના ગૃહ રાજય પહોંચાડવા હવે પ્રતિદિન ૧૦૦ શ્રમિક વિશેષ રેલગાડીઓ ચલાવશે.

કેન્‍દ્રએ કહ્યુ કોરોના વાયરસથી નિપટવા માટે દેશના વિભન્‍ન ભાગોમા ફસાયેલા પાંચ લાખથી વધારે પ્રવાસી શ્રમિકોને પહોચાડવા માટે ન ૧ મેથી આ રીતની ૪૬૮ રેલગાડીઓ ચલાવી છે. આ રીતે જુદા જુદા પ્રદેશોમા ગાડીઓ ચલાવાય છે. વધારેમાં વધારે પ્રવાસી શ્રમિકોને વતન પહોંચાડવાનો હેતુ છે.

(12:00 am IST)