Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

કોરોના સંકટ મજુરોનુ શોષણ એમનો અવાજ દબાવવાનુ બહાનુ ન બનેઃ રાહુલ ગાંધીની પ્રતિક્રિયા

કોંગ્રેસના પૂર્વ અધ્‍યક્ષ રાહુલ ગાંધીએ કઇ રાજયોમા શ્રમ કાનૂનોમાં સંશોધન કરવાની આલોચના કરતા કહ્યુ કે કોરોના સંકટ શ્રમિકોનુ શોષણ અને એમનો અવાજ દબાવવાનુ બહાનુ ન બને એમણે ટવિટ કર્યુ અનેક રાજયો દ્વારા પોષ કાનૂનોમાં સંશોધન કરવામા આવી રહ્યુ છે.

આપણે કોરોના વિરૂધ્‍ધ મળીને સંઘર્ષ કરી રહ્યા છીએ પણ આ માનવ અધિકારોને રફેદફે કરે છે કોંગ્રેસએ કહ્યુ આ મૂળભૂત સિધ્‍ધાંતો પર કોઇ સમજુતી નહી.

(12:00 am IST)