Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

રાજસ્‍થાનના સીએમએ માંગ કરી આંતરરાજય સપ્‍લાય ચેનને કામ કરવા દેવુ જોઇએ

રાજસ્‍થાનના મુખ્‍યમંત્રી અશોક ગહલોતએ કહ્યુ કે આંતરરાજય સપ્‍લાય ચેનને યોગ્‍ય રીતે કામ કરવા દેવુ જોઇએ રાશન કાર્ડ વગર પણ લોકોને રાહત મળવી જોઇએ.

અમારા રાજયમા ઇકોનોમિક ટાસ્‍ક ફોર્સનું ગઠન કરવામા આવ્‍યુ છે કે પ્રવાસી મજુર ફસાય છે પરત નથી જઇ શકતા એમને નિતિ ગતિવિધિયોમાં લગાવવા જોઇએ.

(12:00 am IST)