Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

મમતાનો કેન્‍દ્ર પર પ્રહાર સંકટના સમયમા રાજનીતિ ન કરો, અમે ચૂનૌતીઓનો સામનો કરીએ છીએ

પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજીએ બેઠકમા કહ્યુ કે અમે એક રાજયના રૂપમાં વાયરસથી મુકાબલોકરવાની પુરી કોશિષ કરી રહ્યા છીએ કેન્‍દ્ર આ મહત્‍વપૂર્ણ સમયમા રાજનિતી ન કરવી જોઇએ.

અમે આંતરરાષ્‍ટ્રીય સીમાઓ અને મોટા રાજયોથી ઘેરાયેલા છીએ આનાથી નિપટવામા અમે ચુનૌતીઓનો સીામનો કરી રહ્યા છીએ. બધા રાજયોને એક સમાન મહત્‍વ આપવુ જોઇએ.

(12:00 am IST)