Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

કાશ્‍મીરમાં દખલ ન કરોઃ પંજાબ પર નજર રાખવાનું બંધ કરોઃ પાકિસ્‍તાનને પંજાબના મુખ્‍યમંત્રી અમરિંદરસિંહની ચેતવણી

     શનિવારના કરતારપુર સાહિબ ગયેલ પંજાબના મુખ્‍યમંત્રી અમરિંદરસિંહએ કાશ્‍મીરમાં દખલ ન દેવા અને પંજાબ પર નજર રાખવાનુ બંધ કરવાની ચેતવણી આપેલ છે.

     એમણે કહ્યું તમે કાશ્‍મીર અથવા પંજાબમા તમારા નાપાક ઇરાદાઓમાં સફળ નહી થાવ, અમે બંગડીઓ નથી પહેરી કે તમે જે ઇચ્‍છો તે કરો, અને મુશ્‍કેલીઓ પેદા કરવાની કોશિષ કરતા રહો.

(11:50 pm IST)