Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

એક સમય એવો હતો જયારે ચૂંટણી આયુકત નિષ્‍પક્ષ અને નિડર હતાઃ પૂર્વ મુખ્‍ય ચૂંટણી આયુકત ટી.એન શેષાન ના નિધન પર રાહુલ ગાંધીની સંવેદના

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારના દિવંગત પૂર્વ મુખ્‍ય ચૂંણી આયુકત ટી.એન. શેષાનના નિધન પર સંવેદના વ્‍યકત કરતા ટવિટ કર્યુ.

રાહુલએ લખ્‍યું આજથી ઉલ્‍ટુ એક સમય એવો હતો જયારે આપણા ચૂંટણી આયુક નિષ્‍પક્ષ, સમ્‍માનિત અને નિડર રહેતા હતા અને એમનો ડર લાગતો હતો. શ્રી ટી.એન. શેષન આ લોકોમાંથી એક હતા.

マદય રોગનો હુમલો આવવાથી ટી.એન.શેષનનું મૃત્‍યુ થયુ હતુ.

(10:18 pm IST)