Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

કોઈપણ ઉતાવળ કરવા માંગતા નથી : SEBIના વડાનું FPIS મુદ્દે નિવેદન

 

મુંબઈ :માર્કેટ રેગ્યુલેટર સેબીનું માનવું છે કે ફોરેન પોર્ટફોલિયા ઈન્વેસ્ટર્સના મુદ્દે તેઓ કોઈ ઉતાવળ કરવા નથી માગતા. એફપીઆઈએસના કેવાયસી અને ઓનરશિપ બેનિફિશરી નિયમો પર કન્સલટેશન પેપર જાહેર કર્યા છે.

 આગામી  17 સપ્ટેમ્બર સુધીમાં તમામ પક્ષના માગ્યા સૂચન. તમામના સૂચન આવ્યા બાજ થશે નિર્ણય. એક્ચેન્જીસનો હજુ સુધી કોઈ જવાબ નથી આવ્યો.

(9:25 pm IST)