Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

સવર્ણોને 15 ટકા અનામત આપવુ જોઈએઃ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનનું મોટું નિવેદન

નવી દિલ્હી :છેલ્લા થોડા દિવસોથી જે રીતે સવર્ણએ ભારત બંધ કર્યુ હતુ તે બાદ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને સવર્ણોને અનામત આપવાની વાત કરી છે.

 કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનને જ્યારે પૂછવામાં આવ્યુ કે શું સવર્ણોને કંઈક અનામત આપવુ જોઈએ તો તેમણે કહ્યુ કે કંઈક કેમ તેમને 15 ટકા અનામત આપવુ જોઈએ. તેમણે કહ્યુ કે તમિલનાડુમાં કુલ 69 ટકા અનામત છે. જો બધા રાજકીય પક્ષો નિર્ણય લે તો કોઈ મુશ્કેલી નહિ થાય.

(12:31 pm IST)