Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

૯/૧૧ હુમલામાં નાશ પામેલ ન્‍યુયોર્ક સબવે સ્‍ટેશન ૧૭ વર્ષ બાદ ફરી કાર્યરત

એક અહેવાલ પ્રમાણે  ૯/૧૧ ના આતંકી હુમલામાં નાશ પામેલ ન્‍યુયોર્ક સીટીના એક સબવે સ્‍ટેશન ૧૭ વર્ષ બાદ ફરીથી ખુલ્લુ મુકવામાં આવ્‍યુ હુમલામા વર્લ્‍ડ ટ્રેડ સેન્‍ટરની ઇમારત  પડવાના કારણે આ સ્‍ટેશન કાટમાળમાં દબાઇ ગયેલ ન્‍યુયોર્ક સીટીની મેટ્રોપોલિટન ટ્રાંસપ્રોટેશન ઓથોરીટીના પ્રમુખે કહ્યુ કે આ વર્લ્‍ડ ટ્રેડ સેન્‍ટર સાઇટને ફરીથી કાર્યાન્‍વીત કરવાનો સંકલ્‍પ સંકેત છે.

(12:00 am IST)