Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

BJP એ કહ્યું કે બંધના કારણે બાળકીનું મોતઃ એસડીઓનો ઇન્‍કાર

કેન્‍દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે  પેટ્રોલ ડિઝલની કિંમતો વધી રહી છે ત્‍યારે આના કારણે વિરોધમાં ભારત બંધના એલાન દરમ્‍યાન બિહારના જહાનાબાદ માં ટ્રાફીક જામના કારણે બે વર્ષની એક બાળકીનું મોત થયુ પરંતુ આ મામલે  જહાનાબાદના એસડીઓ એ કહ્યું કે બાળકીનું મોત ટ્રાફીકજામને કારણે નથી થયું પરંતુ બાળકીના પરિવારના લોકો ઘેરથી જ મોડા નીકળેલા તે છે.

(9:00 am IST)