Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

હત્યાના આરોપીને મળી મણિપુર લોકસેવા આયોગની પરીક્ષા આપવાની અનુમતિ

દિલ્હી હાઇકોર્ટએ હત્યાના આરોપમાં જેલમાં બંધ શખ્સને મણિપુર લોકસેવા આયોગની પરીક્ષામાં બેસવાની અનુમતિ આપતા કહ્યું કે ૧૨ મેના થવા વાળી પરીક્ષા માટે એને ફલાઇટથી ઇમ્ફાલ લઇ જવામાં આવશે કોર્ટએ કહ્યું પોતાની ટીકીટના પૈસા આરોપી આપશે જયારે એમની સાથે જનાર અધિકારીઓનો ખર્ચ દિલ્હી સરકાર ભોગવશે.

(10:38 pm IST)