Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

શું આ મુલાકાત લાવશે અટકળોનો અંત ?

પશ્ચિમ બંગાળમાં વણસતી જતી પરિસ્થિતિએ દેશભરમાં ચિંતા જગાડી છે . આજે પશ્ચિમ બંગાળના રાજયપાલ કેશરીનાથ ત્રિપાઠીએ વડાપ્રધાન નરેન્દ્રભાઇની મુલાકાત કરી હતી. આ મુલાકાતથી પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લગાડવાની અટકળોનો અંત આવશે કે નહિ તે ટુંક સમયમાં ખબર પડશે.

(4:16 pm IST)