Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

આવતા અઠવાડિયે ત્રણ મહત્વના ચુકાદા આપીને ચીફ જસ્ટિઝ ઓફ ઇન્ડિયા રંજન ગોગોઈ થશે નિવૃત

 

નવી દિલ્હી : અયોધ્યાનો ચુકાદો આપ્યા પછી ચીફ જસ્ટિઝ ઓફ ઇન્ડિયા શ્રી રંજન ગોગોઈ આવતા અઠવાડિયે ત્રણ દિવસમાં ત્રણ મહત્વના ચુકાદાઓ આપશે,ત્યારબાદ તેઓ 17 નવેમ્બરે નિવૃત થશે અને તેમના સ્થાને જસ્ટિઝ શરદ બોબડે દેશના નવા ચીફ જસ્ટિઝ બનશે.

(1:09 am IST)