Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

કાશી-મથુરા અમારા માટે આંદોલનનો વિષય નથીઃ અયોધ્‍યા કેસ પર ફેસલા પછી ભાગવતની પ્રતિક્રિયા

       આરએસએસ પ્રમુખ  મોહન ભાગવતએ અયોધ્‍યા કેસ પર સુપ્રિમ કોર્ટના ફેસલા પછી કાશી-મથુરા પર આપનો શું મત રહેશે સવાલ પર કહ્યું છે કે સંઘ આંદોલન નહી મનુષ્‍ય નિર્માણ કરે છે.

        એમણે કહ્યું ઐતિહાસિક પૃષ્‍ઠભૂમને લઇ સંઘ આ (રામમંદિર) આંદોલનથી જોડાયેલ હવે અમે મનુષ્‍ય નિર્માણના કામમાં લાગી જશુ.

(11:50 pm IST)