Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

ચીનની બેંકોએ અનિલ અંબાણી પર રુ. ૪૮પ૦ કરોડ કરજનું ચૂકવણું ન કરવા બદલ કેસ દાખલ કર્યો

૩ ચીની બેંકોએ અનિલ અંબાણી વિરૂદ્ધ એમની કંપની રીલાયન્સ કોમ્યુનીકેશન્સ દ્વારા લેવામાં આવેલ કરજમાંથી રૂ. ૪૮પ૦ કરોડનું ચુકવણુ ન કરવા પર લંડનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.

        બેંકોએ કહ્યું કે એક રીલાયન્સ કર્મચારીએ અંબાણી તરફથી વ્યકિતગત ગેરેન્ટી પર  હસ્તાક્ષર કર્યા હતા.  જયારે અંબાણીએ બતાવ્યું કે એમણે વ્યકિતગત ગેરેન્ટી આપી ન હતી.

(10:01 pm IST)