Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

વિભાજન પછી પ્રથમ વખત ધ્વસ્ત થઇ સીમાઓઃ કરતારપુરમાં સિધ્ધુની ટીપ્પણી

   પાકિસ્તાનમાં કરતારપુર કોરીડોરના  ઉદઘાટન સમારોહમાં સામેલ થયેલ પંજાબના પૂર્વ કેબીનેટ મંત્રી નવજોતસિંહ સિધ્ધુએ શનિવારના કહ્યું કે વિભાજન પછી આ પ્રથમ વખત છે જયારે સીમાઓ ધ્વસ્ત કરી દેવાાં આવી છે.

        એમણે કહ્યું મારા મિત્ર ઇમરાનખાનના યોગદાનને કોઇ નકારી નહી શકે. હુ આ માટે મોદીજીને પણ ધન્યવાદ કરૂ છુ.

 

(9:59 pm IST)