Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

તપસ્વી છાવણીના મહંત પરમદાસે કહ્યું, કે બંધારણ સર્વોપરી છે : દરેકને નિર્ણયનું સન્માન કરવું જોઈએ.

નવી દિલ્હી : અયોધ્યા મુદ્દે આજે સુપ્રીમ કોર્ટે અંતિમ ફેંસલો સંભળાવ્યો છે  સુપ્રીમ કોર્ટની 5 જજની બેંચ ચુકાદો સંભળાવ્યો હતો  5 જજોની ખંડપીઠમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા રંજન ગોગોઇ અધ્યક્ષ સ્થાને છે. આ તરફ અયોધ્યાના તપસ્વી છાવણીના મહંત પરમદાસે કહ્યું, કે ભારતનું બંધારણ સર્વોપરી છે, અને દરેકને નિર્ણયનું સન્માન કરવું જોઈએ.

(12:37 pm IST)