Gujarati News

Gujarati News

News of Wednesday, 9th May 2018

કુમાર વિશ્વાસ આપ છોડીને ભાજપમાં જોડાશે ?

કુમારને સાહિત્યના કોટામાંથી બીજેપી રાજ્યસભામાં મોકલશે ;તખ્તો તૈયાર ?

આમઆદમી પાર્ટીના નારાજ નેતા કુમાર વિશ્વાસ આપ  છોડીને ભાજપમાં જોડાઈ રહ્યાંની ચર્ચા રાજકીય વર્તુળોમાં જાગી છે ઍક કવિ સંમેલનમાં આમઆદમી પાર્ટીના નેતા કુમાર વિશ્વાસે પોતાને દેશના રાજકારણમાં સૌથી ઓછી ઉંમરના અડવાણી ગણાવી પોતાને પાર્ટીમાંથી નજરઅંદાજ કરવાનો આડકતરો આરોપ મુક્યો હતો. યારે હવે ભાજપ દ્રારા કુમાર વિશ્વાસ ને પાર્ટી માં સામેલ કરવાનો તખ્તો તૈયાર કર્યો હોવાની અટકળો તેજ બની છે.કર્ણાટક ની ચૂંટણી બાદ તેની વિધિવત જાહેર કરવાનાં સંકેતો છે.ચર્ચાતી વિગતોનુંસાર ભાજ્પ કુમાર વિશ્વાસ ને સાહિત્ય કોટા માંથી સાંસદ મા મોકલી શકે છે.

 

(12:00 am IST)