Gujarati News

Gujarati News

તા. ૯ મે ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ વૈશાખ વદ - ૯ બુધવાર

પૂર્ણ સન્‍માન સાથે ભારતીય જનસમુદાયના લાડીલા નેતા સુરેશચંદ્ર જાનીનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન : ભારતીય સમુદાયે વિશાળ સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી પુષ્‍પાંજલી અર્પણ કરી : આંખમાં આંસુઓ સાથે ભાવભીની આખરી વિદાય : ભારતના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર મોદી, ગુજરાતના મુખ્‍યમંત્રી શ્રી વિજય રૂપાણી, વિવિધ સંપ્રદાયના ધર્માચાર્ય, સામાજિક, રાજકીય આગેવાનો, મિડીયા કર્મીઓએ શ્રધ્‍ધાંજલિ પાઠવી : લાગણી સભર દ્રશ્‍યો સર્જાયા : અમેરિકા ખાતે સદગત શ્રી સુરેશભાઈની પ્રાર્થનાસભા તા. ૧૨ શનિવારે રોયલ આલ્બર્ટસ પેલેસ, ૧૦૫૦ કિંગ જ્યોર્જીસ પોસ્ટ રોડ, ફોર્ડ, ન્યુજર્સીમાં સવારે ૧૧ થી ૧ વાગ્યે રાખવામાં આવેલ છે: access_time 12:57 am IST

પૂર્ણ સન્‍માન સાથે ભારતીય જનસમુદાયના લાડીલા નેતા સુરેશચંદ્ર જાનીનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન : ભારતીય સમુદાયે વિશાળ સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી પુષ્‍પાંજલી અર્પણ કરી : આંખમાં આંસુઓ સાથે ભાવભીની આખરી વિદાય : ભારતના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર મોદી, ગુજરાતના મુખ્‍યમંત્રી શ્રી વિજય રૂપાણી, વિવિધ સંપ્રદાયના ધર્માચાર્ય, સામાજિક, રાજકીય આગેવાનો, મિડીયા કર્મીઓએ શ્રધ્‍ધાંજલિ પાઠવી : લાગણી સભર દ્રશ્‍યો સર્જાયા : અમેરિકા ખાતે સદગત શ્રી સુરેશભાઈની પ્રાર્થનાસભા તા. ૧૨ શનિવારે રોયલ આલ્બર્ટસ પેલેસ, ૧૦૫૦ કિંગ જ્યોર્જીસ પોસ્ટ રોડ, ફોર્ડ, ન્યુજર્સીમાં સવારે ૧૧ થી ૧ વાગ્યે રાખવામાં આવેલ છે: access_time 12:00 am IST

તા. ૮ મે ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ વૈશાખ વદ - ૮ મંગળવાર
તા. ૭ મે ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ વૈશાખ વદ - ૭ સોમવાર
તા. ૬ મે ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ વૈશાખ વદ - ૬ રવિવાર
તા. ૫ મે ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ વૈશાખ વદ - ૫ શનિવાર

અમેરિકાની ધરતી પર ગુજરાતી અસ્મિતા ઉજાગર કરનાર યશસ્વી વિભૂતીની ચીરવિદાય : ભારતીય સમાજના અગ્રણી શ્રી સુરેશ જાનીનું દુઃખદ અવસાન : લાંબી બીમારી સામે ઝઝુમ્મયા બાદ ગઈકાલે તા. ૩ નાં રોજ, આ ફાની દુનિયા ને કહી અલવિદા : ભાજપ - સંઘની વિચારધારાને અમેરિકામાં પણ મહેકાવનાર સુરેશભાઈની અણધારી વિદાયથી તેમના સગા - સંબંધીઓ, સ્નેહીજનો અને બહોળા મિત્ર વર્તુળમાં ઘેરા શોકની લાગણી પ્રસરી : અકિલા પરિવારને પણ હમેશા તેમની ખોટ સાલશે : શ્રી સુરેશભાઈની અંતિમક્રિયા સોમવાર તા. 7 મેં નાં રોજ, બપોરે ૧ થી ૩ વાગ્યે, ફ્રેન્કલીન મેમોરીઅલ પાર્ક, 1800 સ્ટેટ રૂટ 27 (લીન્કન હાઇવે), નોર્થ બ્રુન્સ્વીક, ન્યુજર્સી ખાતે રાખવામાં આવેલ છે.

: access_time 7:54 pm IST

અમેરિકાની ધરતી પર ગુજરાતી અસ્મિતા ઉજાગર કરનાર યશસ્વી વિભૂતીની ચીરવિદાય : ભારતીય સમાજના અગ્રણી શ્રી સુરેશ જાનીનું દુઃખદ અવસાન : લાંબી બીમારી સામે ઝઝુમ્મયા બાદ ગઈકાલે તા. ૩ નાં રોજ, આ ફાની દુનિયા ને કહી અલવિદા : ભાજપ - સંઘની વિચારધારાને અમેરિકામાં પણ મહેકાવનાર સુરેશભાઈની અણધારી વિદાયથી તેમના સગા - સંબંધીઓ, સ્નેહીજનો અને બહોળા મિત્ર વર્તુળમાં ઘેરા શોકની લાગણી પ્રસરી : અકિલા પરિવારને પણ હમેશા તેમની ખોટ સાલશે : શ્રી સુરેશભાઈની અંતિમક્રિયા સોમવાર તા. 7 મેં નાં રોજ, બપોરે ૧ થી ૩ વાગ્યે, ફ્રેન્કલીન મેમોરીઅલ પાર્ક, 1800 સ્ટેટ રૂટ 27 (લીન્કન હાઇવે), નોર્થ બ્રુન્સ્વીક, ન્યુજર્સી ખાતે રાખવામાં આવેલ છે.

: access_time 12:00 am IST