Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

ભારત રહેવા લાયક નથીઃ આ કહેવું ખોટુ : નસીરૂદિનના નિવેદન વિશે પરેશ રાવલ

નસીરૂદિન શાહ દ્વારા દેશમાં અસુરક્ષાનો માહોલ બતાવવા પર પરેશ રાવલએ કહ્યુ આ કહેવુ ખોટું છે કે ભારત રહેવા લાયક નથી. હુ આ સાથે સહમત નથી. પરેશએ કહ્યુ આ સાચુ બોલવા છતાં આપની સાથે કોઇ હાદસો થયો નથી. આનો મતલબ કે અભિવ્યકિતની સ્વતંત્રતા છે લોકો પ્રેમથી રહે છે.

(11:40 pm IST)