Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

કયા-કયા ખતરાઓથી ભારતના અમીરો વધારે ચિંતિત હોય છે ?

ઇન્વેસ્ટમેન્ટ સર્વિસીઝ કંપની આઇઆઇએફએલની, ''આઇઆઇએફએલ વેલ્થ ઇન્ડેકસ'' ર૦૧૮ ના રિપોર્ટ અનુસાર સર્વાધિક ૭૭ ટકા ભારતીય અમીર આતંકવાદના વધતા ખતરાને લઇ ચિંતીત છે. જયારે ભારતના ૭૩ ટકા અમીરો સાંપ્રદાયિક તનાવ, મહિલાઓ વિરૂદ્ધ હિંસા અને સામાજીક આર્થીક વિષમતા જેવા સામાજીક મુદાને લઇ ચિંતા વ્યકત કરેલ છે.

(11:20 pm IST)