Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

કોંગ્રેસને મત આપશો તો બીજેપીને ફાયદો કોંગ્રેસને મત ન આપવાની અપીલ : કેજરીવાલ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ લોકોને કોંગ્રેસને મત ન આપવાની અપીલ કરી છે. કેજરીવાલએ દિલ્હીના કકરોલામાં એક કાર્યક્રમ દરમ્યાન કહ્યુ કે  કોંગ્રેસને મત આપવાનો મતલબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફાયદો પહોચાડવાનો છે. એમણે આ પણ કહ્યુ કે દિલ્હીના વિકાસ માટે બીજેપીના સાત સાંસદોએ કાંઇ કર્યુ નથી.

(12:00 am IST)