Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

પુલાવામા ઘટના પછી ભારત-પાક તનાવ વચ્ચે પાકમાં લગાવ્યા ૬૦ હેન્ડપંપ ભારતીય વેપારી

દુબઇમા રહેવાવાળા ભારતીય વેપારી જોગીન્દરસિંહ સલવારિયાએ પાકિસ્તાનના થારપરકમાં ૬૦ વર્ષથી વધારે હેંડપંપ લગાવ્યા છે. સલારિયાએ કહ્યું પુલવામા ઘટના પછી ભારત-પાકિસ્તાન વચ્ચે જયારે તનાવ ખૂબ જ વધી ગયો હતો ત્યારે અમે આ ગામોમાં હેન્ડપંપ લગાવી રહ્યા હતા. ગયા મહિને ઇફતાર કરાવવાને લઇ સલારિયાની ચેરીટીએ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.

(9:57 pm IST)