Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

શ્રી શ્રીના સિરિયા અંગેના નિવેદન પર તેમની સામે FIR નોંધો : ઓવૈસી

નવી દિલ્હી : આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકર તાજેતરમાં અયોધ્યા અંગે આપેલા નિવેદન બાદ સાંસદ ઓવૈસીએ પલટવાર કર્યો છે અને શ્રીશ્રી સામે એફઆઇઆર નોંધવાની માંગ કરી છે : શ્રીશ્રીના સિરિયા અંગેના નિવેદન ભાજપ પણ કેમ ચુપ છે ?

 

(12:06 pm IST)