Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

રાજસ્‍થાનમાં એનએચ-ર૭ પર ઉભેલા ટ્રકથી ટકરાઇ એસ યૂવી, પ ના થયા મૃત્‍યુઃ ૯ ઘાયલ થયાઃ મુખ્‍યમંત્રી અશોક ગહલોતએ શોક પ્રદર્શીત કર્યો

        રાજસ્‍થાનના સિરોહી જિલ્લામાં મંગળવારના એક એસયૂવી એનએચ-ર૭ પર ઉભેલ ટ્રક સાથે ટકરાઇ ગઇ જેને લઇને પ લોકોના મોત થયા અને ૯ લોકો ઘાયલ થયા.

        એસયુવી સવાર લોકો અમદાવાદથી જેસલમેર જઇ રહ્યા હતા.  મુખ્‍યમંતરી અશોક ગેહલોતએ દુર્ઘટના પર શોક વ્‍યકત કર્યો છે. અને ઘાયલોને જલ્‍દી સ્‍વસ્‍થ થવાની પ્રાર્થના કરી છે.

(12:00 am IST)