Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

જાણોઃ ધારા ૩૭૭ ના કયા ભાગને અપરાધ મુકત ગણવામાં આવ્યો

સુપ્રીમ કોર્ટે સમલૈંગિકતા ના ગુનાને અપરાધની શ્રેણીમાંથી મુકિત કરતાં આઇપીસી કલમ ૩૭૭ પ્રમાણે અમુક ભાગને નિરસ્ત કરેલ છે. કોર્ટે સમલૈંગિકો વચ્ચે સમજૂતિથી બનેલ યૌન સંબંધને અપરાધમુકત કરેલ છે. પરંતુ અસહમતિ અને બાળકો તથા પશુઓ સાથે અપ્રાકૃતિક યૌન સંબંધોને અત્યારે પણ ગુન્હાની શ્રેણીમાં સામેલ રાખેલ છે.

 

(12:24 am IST)