Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

બેલગામ શાસનથી છુટકારો મેળવી લોકો ખુશઃ તેલંગણા કોંગ્રેસ અધ્યક્ષ

તેલંગણાના કોંગ્રેસ અધ્યક્ષ ઉત્તમકુમાર એ TRS સરકાર ની ભલામણ બાદ વિધાનસભા ભંગ પર કહ્યું કે બેલગામ શાસનથી છુટકારો મેળવી  રાજયના લોકો ખુશ છે. એમણે કહ્યું કે કોંગ્રેસ ચૂંટણીમાં જીત મેળવશે. વળી એમણે કહ્યું કે સરકાર બનાવવાના મામલે કહ્યું કે  કોંગ્રેસ  ર  લાખ યુવાનોને સુનિશ્ચીત  નોકરી આપશે.

 

(12:23 am IST)