Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

રાહુલ ગાંધીએ માન સરોવરની યાત્રા દરમિયાન તસ્વીરો મુકી

કૈલાસ માનસરોવરની યાત્રાએ પહોંચેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ માનસરોવરના શાંત પાણીની તસ્વીરો મુકી ટવીટ કર્યુ હતું કે અહી નફરતને સ્થાન નથી. માનસરોવરના પાણી શાંત અને નિર્મળ છે. તે ઘણુ બધુ આપે છે અને કંઇ પણ ગુમાવતા નથી. કોઇ પણ વ્યકિત પાણી પી શકે છે. અહી નફરતને સ્થાન નથી તેેને કારણે જ તે દેશભરમાં પુજાય છે. રાહુલ ગાંધીએ માનસરોવરની બે તસ્વીરો ટવીટર ઉપર મુકી હતી.

(3:54 pm IST)