-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
News of Thursday, 6th September 2018
રાહુલ ગાંધીએ માન સરોવરની યાત્રા દરમિયાન તસ્વીરો મુકી
કૈલાસ માનસરોવરની યાત્રાએ પહોંચેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ માનસરોવરના શાંત પાણીની તસ્વીરો મુકી ટવીટ કર્યુ હતું કે અહી નફરતને સ્થાન નથી. માનસરોવરના પાણી શાંત અને નિર્મળ છે. તે ઘણુ બધુ આપે છે અને કંઇ પણ ગુમાવતા નથી. કોઇ પણ વ્યકિત પાણી પી શકે છે. અહી નફરતને સ્થાન નથી તેેને કારણે જ તે દેશભરમાં પુજાય છે. રાહુલ ગાંધીએ માનસરોવરની બે તસ્વીરો ટવીટર ઉપર મુકી હતી.
(3:54 pm IST)