Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

યુઆઇડીએઆઇએ દરેક રાજયના સચિવોને જાણ કરી : ''આધાર'' ન હોવાને કારણે સ્કુલોમાં વિદ્યાર્થીને દાખલા તથા અન્ય સુવિધાથી વંચિત ન કરે

એક અહેવાલ અનુસાર ''આધાર'' આપવાવાળી સંસ્થા યુઆઇડીએઆઇ એ દરેક રાજયના મુખ્ય સચિવોને એક પરિપત્ર દ્વારા જણાવ્યું છે કે ''આધાર'' ન હોવાને કારણે સ્કુલના વિદ્યાર્થીઓને દાખલા કાઢી  આપવા અને અન્ય સુવિધામાં અવરોધ ન કરે. યુઆઇડીએઆઇ સમક્ષ અમુક સ્કુલો દ્વારા આધાર ન હોવાના કારણે દાખલા આપવામાં અવરોધ કરવો ગુનો છે. અને કાયદા વિરૃદ્ધ  છે.

(12:00 am IST)